Browsing: pgvcl

ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ ; ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ…

અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરાશે: ડો. ધીમંત વ્યાસ તાઉતે બાદ અજવાળા પાથરવા હાલ 800 ટીમો તનતોડ મહેનત કરી રહી છે પીજીવીસીએલના એમડીની ‘અબતક’ સાથે…

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજીંગ ડિરેકટર તરીકે ગાંધીનગરના એડિશનલ કલેકટર ધિમંતકુમાર વ્યાસની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ધિમંતકુમાર વ્યાસે ગઈકાલે સતાવાર રીતે પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર…

અબતક, રાજકોટ : તાઉતે વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ હજુ સુધી સમારકામ ચાલી રહ્યું છે. પીજીવીસીએલે પોતાની હજારો કર્મચારીઓની ફૌજ કામે લગાડી છે પણ નુકસાન…

ગુજરાત સરકાર વિકાસને લઈ સતત પ્રયત્નશીલ રહી છે. આ સાથે ગુજરાતનું યુવાધન રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે તે માટે રૂપાણી સરકાર દ્વારાઅલગ અલગ ક્ષેત્રોમાં નવી ભરતીઓ…

કોર્પોરેટ ગણાતી એવી પીજીવીસીએલ કંપની પણ હવે શુદ્ધ સરકારી કચેરી માફક લાગવગથી પૈસાની લ્હાય કરવાના વિવાદો સર્જી રહી છે. પીજીવીસીએલે એક નિવૃત ઈજનેરને ત્રણ મહિના માટે…

જૂનાગઢથી બોમ્બે પહોચાય એટલી 850 કી.મી. જેટલી લાંબી વીજ લાઇનો જૂનાગઢ શહેરમાં છે. અંદાજીત નાના મોટા 17 હજારથી વધુ વિજ પોલ છે. અને ઉદ્યોગ-ઘર વપરાશ, વ્યાપારીક…

પ્રોહીબીશનના ગુનામાં નિર્દોષ છૂટ્યા બાદ મજૂર અદાલતમાં પી.જી.વી.સી.એલ.ના હુકમને પડકાયો’તો પી.જી.વી.સી.એલ. ભુજ દ્વારા પ્રોહીબીશન એક્ટ તેમજ અન્ય તહોમતો સબબ કર્મચારીને કરવામાં આવેલ બે વાર્ષિક ઇજાફા બંધ…

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થયેલ તાઉતે વાવાઝોડાના કારણે વીજ પુરવઠાને નુકશાની થતા જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાથી થયેલી આ નુકસાનીને પૂર્વવત કરવા પી.જી.વી.સી.એલ. સુરેન્દ્રનગર…

‘તાઉતે’ વાવાઝોડું આવી ને તબાહી મચાવી ગયું. પણ તે તબાહી પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકસાની જોવા મળી હતી. આ સાથે અમુક વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજ…