Browsing: RAILWAY

રેલવેની બોગસ ભરતી કૌભાંડના બે આરોપીઓ રાકેશકુમાર ભગત રહે. બિહાર તથા ઈકબાલ ખફીની રેગ્યુલર જામીન અરજી નામ. સેશન્સ કોર્ટે ફગાવી દીધેલ હતી.ભારતીય રેલવેમાં બોગસ ભરતી કરવી…

ઉત્તરમાં દુકાનો, પૂર્વમાં હોસ્પિટલ અને દક્ષિણ પશ્ચિમમાં રહેણાંક વિસ્તાર ધરાવતી જમીન માટે હરાજી પ્રક્રિયા કરાશે રેલવે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ સૌરાષ્ટ્રના ભાવનગર ખાતેની મેડિકલ કોલોનીમાં રહેણાંક…

રેલવેએ 51 વિશેષ ટ્રેનો મારફત 8 રાજ્યોમાં 5100 ટન પ્રાણવાયુની સપ્લાય કરી પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનના સંચાલનની અડધી સદી ફટકારી દીધી છે. જામનગરના…

હોમ આઈસોલેટ કોરોના દર્દીઓને મળશે સારવાર:સી.આર.પાટિલ દ્રારા કરાયું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતમાં વિકાસ કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.…

અબતક, રાજકોટ ચક્રવાતી વાવાઝોડુઁ  તાઉતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલન ને ઘ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય…

અબતક, નેહલલાલ ભાટીયા, દામનગર પશ્ર્ચિમ રેલ્વેમાં કુલ 6440 કી.મી. રેલ લાઇનમાં 5110 કી.મી. એટલે કે 80% ગુજરાતમાં છે, મધ્યપ્રદેશમાં 14.3%, મહારાષ્ટ્રમાં કેવળ 5.7% અને રાજસ્થાનમાં 1%થી…

કોવિડ-19 વિરૂઘ્ધ નિરંતર સંઘર્ષ ચાલી રહ્યું છે ત્યારે પશ્ર્ચિમ રેલવે દ્વારા વિવિધ રાજયોમાં ઓકિસજન ટેન્કરોના પરિવહન માટે ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. દેશના વિવિધ રાજયોમાં…

બેકાર યુવાનોને રેલવે કલાર્કની નોકરી અપાવવાની લાલચ આપીએક વ્યકિતના 15 લાખ લેખે સગાવહાલા દ્વારા સંપર્ક કરેલ હતો તેમજ આ આરોપીઓ દ્વારા ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂ.26 હજાર…

ટિકીટોનું બૂકિંગ 13 એપ્રિલથી શરૂ થશે પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રપ એપ્રિલથી નવી સુચના ન મળે ત્યાં સુધી રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે સાપ્તાહિક…

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આવેલ દુધરેજ ફાટક થી લઇ અને ખોડીયાર પરા વિસ્તાર સુધીમાં આશરે 100થી વધુ લોકો ઝૂંપડાં બાંધી અને વસવાટ કરી રહ્યા છે ત્યારે રેલવે…