Browsing: RAILWAY

ટિકીટોનું બુકિંગ રવિવારથી શરૂ થશે પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે ઓખા-હાવડા તથા પોરબંદર-હાવડા વચ્ચે ચાલી રહેલી ફેસ્ટીવલ ટ્રેનોના ફેરાને ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવાયો…

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે અમદાવાદ વિભાગના 13 મોટા રેલવે સ્ટેશને પર  આજથી પ્લેટફોર્મ ટિકિટના દર 30…

ઈલેકટ્રીફિકેશની કામગીરીનો વાંચો આ વિશેષ અહેવાલ દર વર્ષે સરેરાશ 1.91 કરોડ લીટર ડીઝલની જરૂરિયાત ભૂતકાળ બનશે રાજકોટ રેલવે ડિવીઝન ઈલેકટ્રીક ટ્રેનોની મદદથી વર્ષે રૂ.106 કરોડની બચત…

હાલના આધુનિક યુગમાં ભારતીય રેલવેને પણ આધુનિક બનાવી યાત્રીઓને સરળ અને ઝડપી સુવિધા પૂરી પાડવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે જેના ભાગરૂપે તમામ ટ્રેનને ડિઝલમુક્ત કરી…

રાજ્યસભામાં શૂન્યકાળ દરમ્યાન શક્તિસિંહ ગોહિલે એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર દુર્ઘટનાથી થઈ રહેલ મુત્યુનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, એશિયાઈ સિંહ આપણા માટે ગૌરવપૂર્ણ છે અને…

રેલવે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવીને 4 મિલિયન લીટર ડીઝલ બચાવશે રાજકોટ-હાપા અને વિરમગામ-સુરેન્દ્રનગર રૂટનું વિદ્યુતીકરણનું કામ પૂર્ણ, આ રૂટ માટે સીઆરએસની માન્યતા પણ મળી ગઈ…

મુસાફરોની સગવડતા માટે રેલ્વેએ ઓખા-વારાણસીથી પોરબંદર-સંતરાગચી વચ્ચે વિશેષ ભાડા સાથે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઓખા – વારાણસી સુપરફાસ્ટ સ્પેશ્યલ દર ગુરુવારે સવારે 14.05 વાગ્યે…

પશ્ર્ચિમ રેલવે દ્વારા હાપાથી ભાટીયા સુધીના રેલ ટ્રેક પર વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે અને હવે ટૂંક સમયમાં જ આ રૂટ પર ઈલેકટ્રીક ટ્રેન દોડતી થઈ જશે…

કોરોનાની મહામારીમાં લાંબા સમય સુધી મીટર ગેજ લાઇનની બંધ રહી હતી. જેમાં હવે વેરાવળથી અમરેલી ટ્રેન સહિત 3 નવી વિશેષ ટ્રેનો આગામી 18 માર્ચથી શરૂ થનાર…

રેલવેનું કયારેય ખાનગીકરણ કરવામાં નહીં આવે તેવી રેલવે મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં ખાત્રી આપી હતી. રેલવેના ખાનગીકરણ થઇ રહ્યું હોવાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપવા રેલવે…