Browsing: rajkot police

ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ અવાર નવાર ગુજરાતમાં દારૂ પકડાય છે. દારૂ બનાવનાર કે વેચનાર પણ રોજ નવા નવા કીમિયા અજમાવે છે. પોલીસ પણ બુટલેગરોની…

શહેરમાં દારૂ, વ્યાજખોરી, મારામારી અને ચોરીના ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવાની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત…

રાજકોટ મોરબી રોડ ઉપર કાગદડી ગામે ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાત પ્રકરણમાં બનાવ જાણવા છતાં જાહેર નહિ કરવાના આરોપી વકીલ કલોલા તેમજ ખોટું ડેથ સર્ટિફિકેટના આરોપી…

મુંબઇ, કલકત્તા અને અમદાવાદ જેવા મહાનગરોમાં ચોક્કસ વિસ્તાર કે જયાં દેહ વિક્રયનો ખુલ્લે આમ વેપાર ચાલે છે. આવા જ કિસ્સા રંગીલા શહેર ગણાતા રાજકોટમાં પણ વધતા…

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં પણ ગેરકાયદેસર રીતે રાજ્યમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થોડા થોડા દિવસોમાં દારૂનો ગેરકાયદેસર જથ્થો પડકી…

રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોઈ છે. રાજકોટમાં ફરી એકવાર આવો એક કિસ્સો સામે…

શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે વૈશ્વિક મહામારી કોરોનાને ડામવા માટે પણ જહેમત ઉઠાવી રહી છે. જેથી આવતીકાલથી શહેરભરમાં સુપર સ્પ્રેડર્સને શોધી તેઓને વેક્સિન…

ડીસીપી ઝોન-૧ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરી માહિતી આપી:૨૦૦૦થી વધુ કેસનો આધુનિક ટેક્નિકથી નિકાલ ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતમાં રાજકોટ પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે રાજકોટ…

મુંબઇમાં ત્રાસવાદી હુમલા બાદ તા.21 મેના રોજ આંતકવાદ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દર વર્ષ આંતકવાદ વિરોધી દિવસે પોલીસ સ્ટાફ દ્વારા આંતકવાદી ગતિવિધીઓને જડબાતોડ…

કોરોના મહામારીના કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇનનો અમલ કરાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાક પ્રતિબંધો…