Browsing: rajkot

150 જેટલા એનડીઆરએફનાં જવાનો વાયુસેનાનાં એરક્રાફટ મારફતે સાંજ સુધીમાં રાજકોટ આવી પહોંચશે: જિલ્લાનાં તમામ અધિકારીઓની રજાઓ રદ, હેડકવાર્ટર ન છોડવા કલેકટરનો આદેશ મહા વાવાઝોડાની અસરને પગલે…

રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપની ટિફીન મીટીંગ અને સ્નેહમિલન યોજાયું; કેન્દ્રીય કૃષીમંત્રી રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, હિરાભાઈ સોલંકી, હિરેશ હિરપરા, મધુભાઈ ભુવા, કાળુભાઈ વિરાણી સહિતના મહાનુભાવો…

એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી ત્વરિત પૂર્ણ કરવા કલેકટરને આદેશ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજકોટ નજીક નિર્માણ થઇ રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ…

પ્રાકૃતિક ખેત પધ્ધતિ સારૂ સ્વાસ્થય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે: કૃષિ રાજયમંત્રી રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોના જાત…

કાલે અને બુધવારે ભારત અને બાંગ્લાદેશની ટીમ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડશે: ૭મીએ બીજો ટી-૨૦ જંગ: બન્ને ટીમો ચાર્ટડ ફલાઈટમાં રાજકોટ આવી પહોંચશે: ટીમ ઈન્ડિયાનું હોટલ ફોર્ચ્યુન…

દ્વારકાથી દીવ સુધીના દરિયાકાંઠાને વાવાઝોડુ ધમરોળશે: વાવાઝોડાના પગલે ૧૦૦થી ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે વાવાઝોડુ હાલ વેરાવળથી ૫૦૦ કિ.મી.ના અંતરે: સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ ઉપર…

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા નરેન્દ્રસિંહ જાડેજાનો આજે ૫૯મો જન્મદિવસ છે. જેઓ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા, જીવન કોમર્શિયલ કો.ઓપ. બેંકના મેનેજીંગ ડિરેકટર, કાઠીયાવાડ જીમખાનાના પ્રમુખ અને…

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીનાં સાંનિધ્યમાં લાભ પાંચમની સંધ્યાએ ગુજરાતના પ્રસિધ્ધ ગાયક અને કવિ અરવિંદભાઈ બારોટ ભજન પ્રસ્તુતી કરી હતી. અરવિંદભાઈએ શ્રીહરિ…

ફેઇઝ -૩માં રસ્તાના કામો પ્રગતિમાં અને બાકી રહેલા કામ ઝડપભેર આગળ ધપાવવા ચેરમેનની સૂચના: કુલ પાંચ બ્રિજ બનાવવા ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરાઈ રાજકોટ શહેરી વિકાસ…

મંદિર પરિસર અવનવી રંગોળી અને રંગબેરંગી લાઈટોી ઝળહળી ઉઠ્યું: દરરોજ ૩૦૦ી વધુ સ્વયંસેવકોએ આપી ઉમદા સેવા મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું જેતપુરના કાગવડ ગામ…