Browsing: ramnavami

‘અબતક’ની મુલાકાતમાં આયોજકોએ કાલની શોભાયાત્રાની વિગતો સાથે ભાવિકોને ધર્મલાભ લેવા કર્યું આહવાન રાજકોટમાં ભગવાન રામના જન્મને વધાવવા તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રામ યુવા ગ્રુપ…

શ્રીરામ જય રામ જય જય રામના નાદ સાથે વિ.હીં.પ. તથા રાધેશ્યામ ગૌશાળાના ઉપક્રમે કાલે સવારે 8.30 નાણાવટી ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ આજરોજ વિશ્વ હિન્દુ પિરષદ રાજકોટ મહાનગરની…

કોમી એકતા જાળવવા અને લો એન્ડ ઓર્ડરની સ્થિતી જાળવવા રાજયભરના પોલીસ કમિશનર, રેન્જ આઇજી, એસપીને તાકીદ કરાઇ ગત વર્ષે રામનવમીએ આણંદ અને ખંભાતની ધાર્મિક લાગણી દુભાવવાની…

ચૈત્ર શુદ નોમ ને ગુરુવાર તા 30.3.23 આ દિવસે  રામ નવમી અને  સ્વામિનારાયણ જયંતિ પણ છે… આ દિવસે સિદ્ધિયોગ તથા રવિયોગ છે પંચાંગ માં સિદ્ધિયોગ અને…

શોભાયાત્રામાં 50થી વધારે સાધુ સંતો તેમજ 150થી વધારે ટુ વ્હીલર જોડાશે રાધેશ્યામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  તા .30 03-2023 , ગુરૂવારના રોજ રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર, તથા વિશ્વ…

’અબતક’ની મુલાકાતમાં સનાતન હિંદુ સંગઠનના આગેવાનોએ ધર્મોત્સવની વિગતો આપી ધર્મ પ્રેમીઓને મહોત્સવમાં જોડાવવા કર્યો અનુરોધ ભગવાન રામચંદ્રજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ની ભવ્ય ઉજવણીનું રાજકોટમાં સનાતન…

ડિમોલીશનમાં જિલ્લાભરની પોલીસ ખડકી દેવાઈ: ચુસ્ત બંદોબસ્ત સાથે સપાટો બોલાવી દેવાયો ગુજરાતના સાબરકાંઠામાં રામ નવમી પર હિંસા બાદ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. પ્રશાસન હિંસામાં…

રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિન છે.  આ દિવસે ભગવાન વિષ્ણુંનાં સાતમા અવતાર તરીકે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે.…

રામનવમી માત્ર રામના જીવનની જ નહીં પણ પીતા, માતા, ગુરૂ, પત્ની અને નાનાભાઈ પ્રત્યેની ફરજોની નિષ્ઠાનો દાખલો આપે છે  જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર…

શ્રીરામનો જીવનમંત્ર હતો ‘ત્યાગમાં આગળ અને ભોગ’ માં પાછળ  રામ અને કૃષ્ણના રંગે ભારત જેટલું રંગાયું છે એટલે બીજા કોઈના રંગે રંગાયું છે ખરું ? રામ …