- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
Browsing: saurashtra news
કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનમાં ફી માફીનો નિર્ણય લેવામાં આવતાં ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ…
“રક્તદાન કરો અને દુનિયા ને ધબકતો રાખો” વિશ્વ રક્ત દાતા દિવસ 2021 નો થીમ ડબલ્યુ.એચ.ઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ! આજે વૈશ્વિક મહામારીના સમયમાં આપણે…
પોરબંદર જિલ્લામાં એક નવજાત શીશુ મળી આવ્યું છે. બીલગંગા નદીના પુલના રસ્તેથી મળી આવેલા આ શીશુને સારવાર માટે પોરબંદર ખસેડાયું છે, જે મામલે પોલીસે ફરિયાદ નોંધી…
પોરબંદરની ચોપાટી નજીકથી વીસેક દિવસ પહેલા દુર્લભ ગણાતું માસ્કડ બુબી પક્ષી બિમાર હાલતમાં મળી આવ્યું હતું, જેની વન વિભાગ અને પક્ષીપ્રેમી સંસ્થાના યુવાનોએ વીસ દિવસની સારવાર…
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વેવસ્થા ની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. ચોટીલા તાલુકાનાં ઢોકળવા ગામે નાની મોલડી પોલીસે પાડેલા જૂગાર અંગેના દરોડામાં નાસવા જતા કુવામાં પડી…
રાજુલા શહેરનાં મધ્યમ માં આવેલી રેલવેની બિન ઉપયોગી જમીન શહેરના વિકાસ માટે નગરપાલિકાને સોંપવા મુદ્દે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે…
સૌરાષ્ટ્રમાં ભીમ અગીયારસના એક સપ્તાહ પૂર્વે જુગારની મોસમ ખીલી છે જેમાં રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડયા છે. પડધરીના તરઘડી ગામની સીમમાં એલસીબીએ દરોડો પાડી…
રાજકોટમાં રવિવાર ગોજારો બન્યો, શહેરમાં ત્રણ સ્થળે માર્ગ અકસ્મતમાં યુવાન સહિત ત્રણ કાળનો કોળીયો બન્યા
રાજકોટ શહેરમાં રવિવારનો દિવસ ગોજારો બન્યો હતો શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માતમાં યુવાન સહિત ત્રણ કાળનો કોળ્યો બન્યા છે. જેમાં મવડી પ્લોટ પાસે આવેલા…
અમરેલીનો બાપ બોલું છું !! રૂ. 10લાખ આપી દે નહિ તો ફાયરીંગ કરાવની ધમકી આપી ખંડણી માંગનાર છત્રપાલ વાળાનું પોલીસે સરધસ કાઢયુ! અમરેલીમાં પેટ્રોલપંપના માલિક પાસે…
કોરોનાના કારણે રાજય સરકારે ધો.10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જામનગરમાં મંજૂર વર્ગો સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાથી ધો.11 ના ફકત 10 નવા…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.