Browsing: saurashtra news

પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ પ્રમુખ પદેથી ઓચિંતું રાજીનામુ આપતા અનેક તકવિતર્ક ઊભા થયા છે. હઠીસિંહ જાડેજાએ રાજીનામું સ્વેચ્છાએ ધર્યું કે દબાણથી એ પણ એક…

રાજકારણમાં પાપા- પગલી કરતા કરતા એક રાજકારણી છેક દિલ્હી સુધી પહોંચી ગયા. જો કે તેની હેસિયત ગામના સરપંચ બનવાની પણ ન હોય છતાં આ ઊંચા રાજકારણી…

સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટમાંથી રૂા.112 લાખના ખર્ચે જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કૂલ (પી.એન.માર્ગ) સુધીના રોડને સીસીરોડ બનાવવા નિર્ણય કરાયો છે. વોર્ડ નં.5માં આવતા જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ…

રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા વધુ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે જામનગરમાં પણ સરકારના આદેશ મુજબ બાગ બગીચા, જીમ, હોટલ રેસ્ટોરન્ટ…

રાજકારણમાં પાપા- પગલી કરતા કરતા એક રાજકારણી છેક દિલ્હી સુધી પહોંચી ગયા. જો કે તેની હેસિયત ગામના સરપંચ બનવાની પણ ન હોય છતાં આ ઊંચા રાજકારણી…

મોરબીમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ગઈ કાલે મૂળ વઢવાણની પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચી છે. યુવતીને ૧૫ દિવસ પહેલા જ નિમણૂક થઈ…

કેશોદ, જય વિરાણી: સમગ્ર રાજ્ય ઉપરાંત દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરમાં સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ ઉભી થઈ હતી. હોસ્પિટલોમાં ઠેર ઠેર બેડ ફૂલ, તો ઓક્સિજન માટે…

શહેરના 153 બાગ-બગીચાઓ ખોલી અને તમામ બગીચાઓને સેનેટાઈઝર કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સેનિટેશન ચેરમેન અશ્વિન પામભરે સૂચના આપી છે અને રાજ્ય સરકારની ગાઈડ…

કોવિડ-19 ની બીજી લહેરના સમયે રાજકોટની જનતાને પંચનાથ હોસ્પિટલએ અભૂતપૂર્વ સેવા પુરી પાડી હતી. અનેક ગરીબ દર્દીઓને કોવિડ-19ના સમયમાં વિનામૂલ્યે પંચનાથ હોસ્પિટલએ પોતાની સેવા આપી હતી.…

શહેરના ભાગોળે કોઠારીયા રોડ પર સાઈ બાબા સર્કલ પાસે આવેલી ૬૦૦૦ ચો.મી. સરકારી જમીનનો બારોબાર સોદો કરવાના ગુનામાં મામલતદારની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શસ્ખો સામે લેન્ડ…