Browsing: saurashtra news

હિરે ડ્રોઈંગમાં બે આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજ્ય લલીતકલા એકેડમીના ઈનામ જીત્યાં છે રાજકોટનાસિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કલ્પકભાઇ અને રૂપાબેન દોશીની પુત્રીહીરે હાલમાં ફ્રાંસ ખાતે યોજાયેલ આંતર્રાષ્ટ્રીય ચિત્ર…

150 જેટલા એનડીઆરએફનાં જવાનો વાયુસેનાનાં એરક્રાફટ મારફતે સાંજ સુધીમાં રાજકોટ આવી પહોંચશે: જિલ્લાનાં તમામ અધિકારીઓની રજાઓ રદ, હેડકવાર્ટર ન છોડવા કલેકટરનો આદેશ મહા વાવાઝોડાની અસરને પગલે…

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા નરેન્દ્રસિંહ જાડેજાનો આજે ૫૯મો જન્મદિવસ છે. જેઓ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા, જીવન કોમર્શિયલ કો.ઓપ. બેંકના મેનેજીંગ ડિરેકટર, કાઠીયાવાડ જીમખાનાના પ્રમુખ અને…

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીનાં સાંનિધ્યમાં લાભ પાંચમની સંધ્યાએ ગુજરાતના પ્રસિધ્ધ ગાયક અને કવિ અરવિંદભાઈ બારોટ ભજન પ્રસ્તુતી કરી હતી. અરવિંદભાઈએ શ્રીહરિ…

પૂ.મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિદિન ઉજવાયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા…

૨૦મીથી લગ્નગાળાનો પ્રારંભ; કમુહુર્તા પહેલા ૧૧ શુભ મુહૂર્તો આ વર્ષે લગ્નના મુહુતોની શરૂઆત દેવદિવાળી બાદ તા.૨૦ નવેમ્બરથી લગ્નના પહેલા મુહુર્તની શરૂઆત થશે આ વર્ષે ગત વર્ષ…

આજે પૂ.પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત થશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ…

ગાંધીગ્રામ ખાતે મહાઆરતી, મહાપ્રસાદ, શ્રીનાથજીની ઝાંખી, બ્લડ કેમ્પ સહિતના આયોજનો; જલારામ ભકતો ‘અબતક’ના આંગણે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જલારામ બાપાના ૨૨૦મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે જયાં ટુકડો ત્યાં…

તમામ દાતાઓ, ભાવિકો અને રાજકોટની જાહેર જનતાને પ્રસાદ લેવા જાહેર આમંત્રણ જલારામ બાપાની ૨૨૦મી પુણ્યતિથિ અતિભવ્ય રીતે ઉજવાશે. રાજકોટમાં સૌપ્રથમવાર નાત-જાતનાં ભેદભાવ વગર ભવ્ય રીતે શરૂ…

નગરસેવકો પણ દંડાયા: રોડ પર વાહન ચાલકોને રોકીને ચેકિંગ કરવાના બદલે કોર્પોરેશન કચેરીનાં પરીસરમાં પોલીસનાં ચેકિંગથી અરજદારોમાં ભારે રોષ: કાળી ફિલ્મ લગાવેલી પદાધિકારીઓ અને અધિકારીઓની ગાડીઓને…