Browsing: saurashtra univercity\

કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનમાં ફી માફીનો નિર્ણય લેવામાં આવતાં ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ…

યુનિવર્સિટી અને કોલેજોના યુજીના બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીડ બેઈઝડ પ્રોગ્રેશનનો લાભ આપ્યા બાદ હવે બાકીના જુદા જુદા કોર્ષની પરીક્ષા અંગે ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષાનો ફેંસલો આજે…

ગુજરાત રાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ જીલ્લા અને તાલુકાકક્ષાએ આશરે 1200 થી વધુ કેન્દ્રો પર વેકસીનેશન શરુ કરવામાં આવેલ છે. કોરોનાની આ…

નેકની ટીમે ઈન્સ્પેકશન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કહેલું કે, યુનિવર્સિટીએ ગમે તેટલા સંશોધન કર્યા હોય પરંતુ તે સમાજ ઉપયોગી ન થાય કે તેની પેટન્ટ ન બને ત્યાં…

દેશભરમાં કોરોનાની વેક્સિન મુકાવવાની કામગીરી ફરી પુરજોશમાં શરૂ થઈ છે. જો કે, ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર છે કે, જ્યાં લોકો વેક્સિન મુકાવવા માટે તૈયાર થતા નથી.…

મનોવિજ્ઞાન ભવનમાં સલાહ માટે આવેલ ફોનમાંથી 13% સ્ત્રીઓએ મોનોપોઝ વિશેની સમસ્યાઓ વ્યક્ત કરી જેના આધારે વિદ્યાર્થીની કર્તવી ભટ્ટે રીસર્ચ કરતા જાણવા મળ્યું કે કોરોનાને કારણે ભયની…

ધો.12ની પરીક્ષા રદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 15મી જુનથી શરૂ થનારી પરીક્ષાઓ મુદ્દે સરકાર સાથે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાશે સીબીએસઈ અને ગુજરાત બોર્ડની પરીક્ષા રદ…

રાજકોટના મહેશભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગરના અનિરુધ્ધસિંહ પઢિયાર, અમરેલીના પાર્થિવ જોષી અને જામનગરના વિમલ પરમારને નિયુક્ત કરાયા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના હોમટાઉનની યુનિવર્સિટીને સમરસ કરી નાખી છે.છેલ્લા…

ગ્રેજ્યુએટ કે તેનાથી ઉપરના કોઇપણ અભ્યાસના વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઇએએસ/આઇપીએસ બંને અને ઉચ્ચ પદવી હાંસલ કરે તે હેતુથી…

પૃથ્વી પર રહેલ વાતાવરણ જેમ કે વાયુ, પાણી અને સૂર્યપ્રકાશ એ મનુષ્યને જીવન પુરુ પાડે છે અને આ વાતાવરણથી જ માનવજીવન પૃથ્વી પર શકય બની રહ્યું…