Browsing: SaurashtraNews

ગિરનારની લીલી પરિક્રમાના વિધિવત પ્રારંભ પૂર્વે બે દિવસ અગાઉ લાખોની સંખ્યામાં ભવનાથ શ્રેત્રમાં આવી ગયેલા ભાવિકોના કારણે તંત્રએ 32 કલાક અગાઉ પરિક્રમાનો ગેટ ખોલી નાખતા લગભગ…

વઢવાણમાં બાળકો વાહ હનુમાનજીના મંદિર પાસે રહેતો ટ્રાવેલ્સના સંચાલક ને તેના જ ગામના વ્યાજખોરોએ વ્યાજની ઉઘરાણી કરવા માટે તેને ધમકી આપી ત્રાસ આપતા હોવાથી યુવકે પોલીસમાં…

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફી વિકલ્પ લેનારી શાળાઓની ફીમાં વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સંચાલક મંડળ દ્વારા 7 વર્ષથી ફી વધારો કરવામાં…

રાજકોટ એસ ટી તંત્ર દ્વારા ગોંડલ રોડ પર એસટી વર્કશોપમાં નવા સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ગોંડલ રોડ ઉપર હાલ જ્યાં એસટી વર્કશોપ…

ચોમાસાની સિઝન સુધી રાજકોટવાસીઓને નિયમિત નળવાટે 20 મિનિટ પાણી પુરૂં પાડી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા દોઢ મહિના પહેલા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં…

શિયાળાની શરૂઆત થઈ જવા પામી છે.  વાતાવરણમાં  ઠંડીનો   ચમકારો  વધતા જ   રાજકોટવાસીઓ ગરમ કપડાની માર્કેટ તરફ દોડમૂકી છે. તેવું કહી શકાય. રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી  ભૂતખાના…

રાજકોટમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દીન પ્રતિદિન કથળી રહી હોય તેમ ગુના ખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઇ રહ્યો છે.ત્યારે ગઈકાલે શહેરમાં આજીડેમ પોલીસ સ્ટેશન…

માતા પિતા માટે ચેતવણી જનક કિસ્સો રાજકોટમાં માતા – પિતા માટે એક ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે.જેમાં માતા અને પિતા ઘરે પોતાના કામમાં વ્યસ્ત હતા…

અંજાર નજીક આવેલા મેઘપર બોરીચીના લાકડાના વેપારીના કોલેજીયન પુત્રનું સવા કરોડની ખંડણી પડાવવાના ઇરાદે થયેલા અપહરણ અને હત્યા ચકચારી ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લેવામાં પૂર્વ…

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓવરબ્રિજ, કોઝ-વે બિસ્માર બની જવાની સમસ્યાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જિલ્લામાં થયેલા પુલના સર્વે બાદ જે પુલ નવા બનાવવાને યોગ્ય હોય…