Browsing: somnathtemple

માન.મંત્રી  પ્રદીપભાઇ પરમાર એ આજરોજ સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, સોમેશ્વર મહાપૂજન કરી  સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. સોમનાથ ટ્રસ્ટના   પુજારી  દ્વારા તેઓ નું સ્વાગત સન્માન…

પ્રથમ જયોતિલીંગ સેવા સોમનાથ મહાદેવને શ્રાવણ માસના સાતમા દિવસે સાંજે 51 કિલો જેટલા પીળા પુષ્પોનો મનમોહક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભોળીયાનાથને અનેરા રૂપમાં નિહાળી ભાવિકો ભાવવિભોર…

સોશિયલ મીડિયાના માધ્યમથી  77.79 કરોડ શિવ ભકતોએ ભોળાનાથના દર્શન કર્યા પ્રથમ જયોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવના  ચરણોમાં   વર્ષ 2021માં 52 લાખ  68 હજાર ભાવિકોએ શીશ ઝુંકાવ્યું હતુ…

મંદિર નિર્માણના દાતા ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરિવારની ઉપસ્થિતિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થઈ રહેલા પાર્વતી મંદિર અને તેના બાંધકામ વિશેષતા સહિતની માહિતી મેળવી…

સોમનાથ ટ્રસ્ટે માત્ર રૂ. 11 હજારમાં વેદોકત પુરાણોકત રીતે લગ્ન કરાવી આપવા નિર્ણય કર્યો છે. વધતી જતી મોંધવારી વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમાજ માટે આવકાર દાયક…