Browsing: temple

દર્શન દર્શનમાં ફેર!!! અમદાવાદ પોલીસે લોકડાઉનનો ભંગ કરીને મંદિર દેરાસરમાં દર્શને પહોંચેલા આઠ શ્રઘ્ધાળુઓની ધરપકડ કરી કોરોનાનો હજુ સુધી કોઇ ઇલાજ શોધાયો નથી. પરંતુ આ રોગ…

ગુજરાતમાં મોઢેરા બે રીતે  વિશ્ર્વવિખ્યાત છે. એક મોઢેરાનું સૂર્યમંદિરને બીજું શ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું ભવ્ય મંદિર મોઢ સમસ્ત,એમાં મોઢ બ્રાહ્મણ,મોઢ વણિક- આવી મોઢ ૧૭ જ્ઞાતિશ્રી માતંગી…

૧૬મી સદીમાં અહીં હનુમાનજીની મૂર્તી સ્વયંભુ પ્રગટ થઈ હતી વર્તમાન કુનડ ગામની ધરતી પર પુરાતન કાળમાં ચાવડા વંશની રાજધાની કનકાવતી નામથી સોહામણા મહાનગરનો ઈતિહાસ અર્ધી સદી…

રાજકોટ પટેલ સેવા સમાજનાં પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા અને હાઈબોન્ડ ગ્રુપનાં અરવિંદભાઈ પાણે કરાવ્યું પ્રસ્થાન: પ્રસ્થાન વેળાએ નાથાભાઈ કાલરીયા, જમનભાઈ ભાલાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, કિશોરભાઈ ઘોડાસરા, મનિષ ચાંગેલા…

મંછુન્દ્રી નદીના કિનારે આવેલું છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર: ૮ હજાર વર્ષથી પણ જુનુ શિવલીંગ જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવ્યો છે દ્રોણેશ્ર્વર મહાદેવ જે સાસણ ગીર…

દેશ-વિદેશમાંથી ૭૦ લાખ લોકો ઉપસ્થિત રહી ધન્યતા પ્રાપ્ત કરશે: સમગ્ર મહોત્સવનું ૮૦૦ વિઘામાં આયોજન જયારે ૩૦૦ વિઘામાં યજ્ઞશાળા: ઉંઝાનાં લોકો મહેમાનોને આપશે ઉતારો: ૧૫૦૦૦ બહેનો મહેંદી…

લક્ષચંડી મહાયજ્ઞના નાણા કમીટીના ચેરમેન ડો આશાબેન પટેલની ભલામણથી  એપી એમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ તમામ ડિરેક્ટરે ઊંઝા ઉમિયા માતાજીના પ્રમુખ…

સોમનાથ મહાદેવ મંદિર સંકલ્પ સિધ્ધી દિન નિમિતે અમદાવાદના આરાધના નર્તક સ્કુલ ઓફ કલાસીકલ ડાન્સના કલાવૃંદે કુચીપુડી નૃત્યો પ્રસ્તુત કરી મહાદેવને કલાભિષેક કર્યો. કલાવૃંદગુરૂ સ્મિતાબહેન શાસ્ત્રી કહે…

શાસ્ત્ર એ લમણ રેખા છે તે જીવોનું રક્ષણ કરે છે પરંતુ બંધન કયારે કરતું નથી એમ લંડન ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન યુકેના ઉપક્રમે યોજાઇ રહેલ…