Browsing: terrorism

ભારત અને અમેરિકાએ 5મી 2+2 મંત્રી સ્તરીય મંત્રણામાં આતંકવાદનો ખાત્મો બોલાવી દેવા ઈઝરાયલને સમર્થન આપ્યું છે. બંને દેશો વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા…

ભારતના દુશ્મનોને દેશની બહારથી સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે.…

જમ્મુ- કાશ્મીરના કૂપવાડામાં ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કરી દીધા છે. હજુ પણ સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.…

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે.  કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે.  કેનેડાના વિદેશ…

“ઈન્ડિયા” એટલે રાજકીય પાર્ટીઓનો સમૂહ મેળો છે જે આતંકવાદને   સમર્થન કરે છે. જયારે ભારત આતંકવાદના ખાત્મા માટે ઈઝરાયલનું સમર્થન કરે છે.તેવું નિવેદન પ્રદેશ ભાજપ  અધ્યક્ષ સી.આર.…

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક મસ્જિદ નજીક એક બોમ્બ વિસ્ફોટ થયો હતો.  ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા અને 150 લોકો ઘાયલ થયા હતા.  જો…

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતો ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે, કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે આર્થિક વૃદ્ધિદર ની પ્રગતિ…

ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની…

સમિટમાં આતંકવાદ, અન્ન સુરક્ષા, ગરીબ દેશોને મદદ સહિતના અધધધ 83 ઘોષણા પત્રોને સર્વ સંમતિથી મળી મંજૂરી ભારતે જી 20ના પ્રમુખ પદે રહી દિલ્હી ખાતે બે દિવસીય…

જમ્મુ-કાશ્મીરમાં હાજર આતંકવાદીઓ પર સુરક્ષા દળો પોતાની પકડ વધુ કડક કરી રહ્યા છે. વિદેશીઅને સ્થાનિક આતંકવાદીઓ સતત એન્કાઉન્ટરમાં માર્યા જાય છે.  ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની…