Browsing: veraval

વેરાવળ ખાતે પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબિર યોજાઈ કોમ્યુનિટી એકશન ફોર હેલ્થ અને નેશનલ ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ ખાતે હોટેલ ડીવાઇનમાં ગીર-સોમના જિલ્લાનાં તાલુકા-જિલ્લા…

વિજેતા ટીમને મેડલ તથા પ્રમાણપત્ર એનાયત વેરાવળ ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત યોજાયેલ રાજ્યકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા (અં.૧૭ બહેનો)માં ગીર-સોમનાથ જિલ્લાની ટીમ પ્રથમ સને વિજેતા ઇ હતી.…

પ્લોટના કબ્જાનાં ૩૦ વર્ષ જૂના પ્રશ્નનો સાંસદ ચુડાસમાની જહેમતથી સુખદ અંત આવ્યો ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કોળીસમાજ દ્વારા મફત પ્લોટોની ૩૦-૩૫ વર્ષો પહેલાની માંગણીઓ નો જુનાગઢ…

વેરાવળ તાલુકાના રામપરા ગામે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુમાં રામપરા ઉપરાંત લુંભા, ભેટાળી, પંડવા, ગુણવંતપુર, કોડીદ્રા, માથાસુરીયા…

૧૦ મહિલા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કિટ અર્પણ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા દ્રારા સરકારી કન્યાશાળા, પ્રભાસ-પાટણ ખાતેયોજાયેલ ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમા ૩૬૪૭ પ્રશ્ર્નો ઉકેલાયા હતા.…

સોમનાથ મહાદેવની મહાઆરતી, ભાતીગળ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ રચાયો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તથા બિરજુ બારોટે કાઠીયાવાડી શૈલીમાં ઐતિહાસિક પ્રસંગો સાથે ભજન સરિતા વહાવી…

કાર્તિક પૂર્ણીમાનો મેળો ૨૩મી સુધી ચાલશે: લાખો ભાવીકો ઉમટશે કાર્તિકિપુર્ણિમાના મેળામાં પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસમુદાયને નવું આકર્ષણ મળી રહે તે પ્રકારેના આયોજનો હાથ ધરવામાં…

તાત્કાલીક નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોની ગાંધી ચીંધ્યા રાહે લડત આપવાની ઉગ્ર ચીમકી ગિર સોમનાથ જીલ્લા ના દદીેઓ ને દરેક જાતની આરોગ્ય સુવિધા મળી રહે અને…

શ્રી સોમનાથ ટ્રસ્ટના સ્થાપકોએ ટ્રસ્ટની રચના સમયે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સવર્ધન કરવાનો સંપલ્પ કરેલો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દર વર્ષે જેમણે સંસ્કૃત ભાષા…

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા સ્વાઇન ફલુ ના  કારણે બે વ્યક્તિઓ ના રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજયા છે અને હાલમા વેરાવળ ના મધ્યમાં આવેલ ગોકુલધામ…