Browsing: wheat

સરકારમાં હાલ આ મુદો વિચારણા હેઠળ, ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જાહેર કરી સત્તાવાર માહિતી અનાજના ફુગાવાને અંકુશમાં રાખવા ઘઉંની આયાત શુલ્ક હટાવી દેવાશે તેવી શકયતા સેવાઈ…

જૂનમાં અનાજના 16.3 ટકા ફુગાવાને અંકુશમાં રાખવા રશિયાથી 90 લાખ ટન ઘઉં આયાત કરાશે સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે અનેકવિધ પગલાંઓ લઈ રહ્યું છે એટલું…

ઘઉં માટે સ્ટોક લિમિટની મર્યાદા માર્ચ 2024 જયારે કઠોળ માટે 31 ઓક્ટોબર 2023 નિર્ધારિત કરાઈ છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત સરકારે સોમવારે ઘઉંના વધતા ભાવને રોકવા…

ખેડૂતોએ સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા 31 માર્ચ સુધી નોંધણી કરાવવાની રહેશે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023-…

સામાન્ય લોકો ઉપર ભારણ ન વધે તે માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ કુલ 50 ટન ઘઉંનું વેચાણ કરવાની સરકારની યોજના  એક તરફ પાકિસ્તાનમાં લોટ માટે…

રાજકોટ જિલ્લામાં રવી પાકમાં ઘઉના વાવેતરમાં વધારો ચણા, જીરૂ,ધાણા સહિતના પાકોના વાવેતરમાં ઘટાડો રાજકોટ જિલ્લામાં આ વર્ષે રવી પાકમાં ઘઉના વાવેતરમાં વધારો થયો છે તેમ છતા…

હાલ સરકારી ગોડાઉનમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, હાલનો ભાવ વધારો સામાન્ય: ખાદ્ય સચિવનું નિવેદન સરકારે દેશમાં ઘઉં અને ચોખાના ભાવમાં વધારો સામાન્ય ગણાવ્યો છે.  જો અનાજના…

સારૂં ચોમાસું, સારી ખેતી અને સારી ઊપજથી શિયાળું પાક પણ ખેડૂત માટે વરદાનરૂપ સાબિત થશે: વાવેતર વધશે સાથોસાથ ઊપજ પણ સારી થશે તેવા એંધાણ ગુજરાતમાં 15મી…

ભારત ખેતીપ્રધાન દેશ છે અને સરકાર પણ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી કરી શકાય. પરંતુ વાસ્તવિકતા…

રૂ.7.82 લાખના રાશનનું  અનાજ બારોબાર વેચી નાખ્યા અંગ મામલતદારે નોંધાવી ફરિયાદ: 54,730 કિલો ઘઉં અને 15,600 કિલો ચોખા ગરીબને આપવાના બદલે ગેરરીતી આચર્યાનું ખુલ્યું જૂનાગઢ જિલ્લાના…