Abtak Media Google News

હાલમાં જયારે મુખ્યમંત્રી દ્વારા સૌરાષ્ટ્રનો કોઇપણ ખેડુત પોતાના ખેતરમાં પાણી પાયા વગર નહિ રહે ત્યારે લખતર તાલુકામાં નહિવત વરસાદ પડતા પાણીનું ખેંચ પડેલ છે ત્યારે બીજી કેનાલમાં પાણી છોડયું છે ત્યારે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી નહી છોડાતા ખેડુતો દ્વારા વાવણી કરેલ ઉભો પાક સુકાય રહેલ છે. આથી લખતર તાલુકાના કમળ, કડુ, તનમણિયા, ડેરવાળા, અનિયારી, તાવી, તલસાના જેવા વગેરે ગામના ખેડુતોએ લખતર તાલુકાના ઢાંકી ગામની મેઇન કેનાલ પર હોબાળો મચાવી અને સામુહિક જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.