Abtak Media Google News

વર્ષ દરમિયાન એક કરોડથી વધુ યાત્રીકોએ દર્શનનો લાભ લઈ ધન્ય બન્યા.લખી પરિવાર દ્વારા 120 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું.

પ્રથમ જ્યોતિર્લિગ ભગવાન સોમનાથ મહાદેવ તીર્થમાં 2018માં ભાવિકોની સંખ્યા એક કરોડથી વધુ તો સાથે આવક પણ વધી છે.ત્યારે 33 કરોડની આવક થયેલી છે પણ હજી માર્ચ મહિનાના અંત સુધીમાં 40 કરોડને પાર કરશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2019 01 09 16H30M41S734
Vlcsnap 2019 01 09 16H30M06S627
Vlcsnap 2019 01 09 16H31M25S046

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.