મહારાષ્ટ્રના પુણે પાસે ભીમા કોંરેગાંવમાં થયેલી હિંસાની આગ ગુજરાત સુધી પહોચી છે. બુધવારે ધોરાજીમાં દલિત સંગઠનોએ એસટી બસ સળગાવી હતી. સુરતમાં ટ્રેનો રોકવામાં આવી. વાપીમાં હાઈવે પર ચક્કાજામ કરાયો. ગુજરાતની 46 ST બસ અટકાવી દેવાઈ. ઉપલેટા, જામનગર, અમદાવાદ, ગાંધીનગરના રૂટ બંધ કરવાની ફરજ પડાઈ હતી. ત્યારે બીજા દિવસે પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેની અસર જોવા મળી હતી. દલિત સંગઠનોએ રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કર્યો હતો. તો બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ બંધ રાખવામાં આવ્યા હતા.
Trending
- બુધવારે આ કાર્ય કરશો તો ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ