Abtak Media Google News

પરિણામ જાહેર થવાની મૌસમ ચાલી રહી છે. ધોરણ 12 સાયન્સ બાદ 28મેના રોજ એસ.એસ.સી.નું અને 31મેના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.

Advertisement

આ પરિણામની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પર 31મેના રોજ સવારે 11 કલાકથી 4 વાગ્યા સુધી થશે. આ સિવાય સવારે 8 વાગ્યે www.gseb.org પર પણ પરિણામ મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.75 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.