Abtak Media Google News

મધ્યપ્રદેશના  રીવામા આજે સવારે   તાલીમી વિમાન   ટેકઓ કર્યા બાદ  મંદિર પરીસર સાથે અથડાય પડતા સર્જાયેલી  દુર્ઘટનામાં તાલીમી પાયલોનું  મૃૃત્યુ નિપજયુંં હતુ.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રીવામા ચોર્યામાં સર્જયેલી દુર્ઘટનામાં  તાલીમી વિમાન ટેકઓફ થયા બાદ   થોડીજ   વારમાં એક મંદિર  પરીસર સામે ટકરાય ગયું હતુ  આ દુર્ઘટનામાં પાયલોટનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતુ અને ઘવાયેલા એક વ્યકિતને નજીકની સંજયગાંધી  હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરાયેલ  હોવાનું અને વિમાન ખાનગી  પાયલોટ ટ્રેનંગ  કંપનીનું હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.