પ્રભાસ પાટણ: સોની સમાજની વાડી ખાતે સોમનાથ જિલ્લાના બજરંગ દળની સમિતિ ની રચના કરવામાં આવી હતી જેમાં ૩૦ જેટલી જે ટીમ માં જોડાયા છે તે લોકોને ત્રિશુલ દીક્ષા કરાવવામાં આવેલી હતી સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતમાં પૂજન કરવામાં આવેલું હતું પુષ્પવર્ષા કરી ને કોટી માં જોડાયા છે તે લોકોને જિલ્લા અધ્યક્ષ શ્રી નરેશભાઈ પરિયાણી ના વરદ હસ્તે ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા સંયોજક ઘનશ્યામભાઈ ભટ્ટ, પ્રખંડ પ્રમુખ ભાવેશભાઈ બી ત્રિવેદી, પ્રખંડ ઉપપ્રમુખ રમેશભાઈ વાજા પ્રખંડ મંત્રી મયુરભાઈ વાજા, કોષા અધ્યક્ષ તરીકે મયુરભાઈ પંડ્યાને ત્રિશુલ દીક્ષા આપવામાં આવેલી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ