Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી વિર સાવરકરની ૧૩૫મી જન્મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ કમિટી ચેરમેન રૂપાબેન શીલુ, કોર્પોરેટરશ્રી અંજનાબેન મોરજરિયા, અગ્રણી મનસુખભાઈ જાદવ, મનોજભાઈ દવે, પ્રફુલભાઈ સંગાણી તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના અમિત ચોલેરા તથા અધિકારીશ્રીઓ દ્વારા શ્રી વિર સાવરકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.