Abtak Media Google News

ઇન્ડિયન ઇન્સ્ટીયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એનડ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ કાલાવડ રોડ ગામ ઇશ્ર્વરીયા રાજકોટ દ્વારા સ્વસ્થ રાજકોટ કેમ્પેઇન અંતર્ગત તા. ૨૨-૯ ના રોજ સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન વજન ઘટાડો અને સ્વસ્થ રહો  વિષય પરએક વેબિનાર નું આયોજન કરવામાં આવેલ છે.

તાજેતરમાં આયુર્વેદ માં અભ્યાસ કરતા વિઘાર્થીઓ અને ગુજરાતભરની જાહેર જનતા માટે વજન ઘટાડો અને સ્વસ્થ રહો વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજના યુગમાં નાનાથી મોટા દરેક વ્યકિત પોતાના દેખાવ પ્રત્યે ખુબ જ સજાગ રહે છે. મેદસ્વિતા જે વ્યકિતના સુંદર દેખાવમાં બાધારુપ બને છે. આ મેદસ્વિતા થવાના કારણ તેના ઉપાય મેદસ્વિતા ન થાય તે માટે શું શું ઘ્યાન રાખવું વગેરે મુદ્દાઓ પર આ વેબીનારમાં માહીતી આપવામાં આવશે.વજન ઘટઠાડો અને સ્વસ્થ રહો વેબીનારમાં વકતા તરીકે ડો. અવધૂત એસ. ઐયા, આયુર્વેદ એકસપર્ટ ફીજીશીયન ગોવા, અને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલના એકસપર્ટ આયુર્વેદ ડોકટર અને અઘ્યાપક ડો. પ્રાપ્તિ જીવરાજાની દ્વારા માર્ગ દર્શન આપવામાં આવશે.તા. ૨૨-૯ ના રોજ સવારે ૧૧.૩૦ દરમિયાન વેબીનારનું પ્રસારણ ઇલેકટ્રોનીકસ મીડીયા દ્વારા યુ ટયુબ ચેનલ હહઅછઇંઅઉંઊંઘઝ  અને ફેશબુક પેઝ હહઅછઇંઅઉંઊંઘઝ પર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.