લખતર પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપી મનસુખભાઈ ગોકળભાઈ મા‚ને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચનાના આધારે બી.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પો.ઈન્સ. ડી.બી.રાણાની સુચના આધારે, મજકુર આરોપીની કોલ ડીટેઈલ તથા અંગત બાતમીદારોથી હકિકત મેળવી ઉંડાણપૂર્વક તપાસ કરી તાત્કાલિક આરોપીને શોધી કાઢવા સુચના કરતા પોલીસ સબ ઈન્સ. એન.એલ.સાંખટ તથા લખતર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.સબ.ઈન્સ. એન.એલ.સાંખટએ મોબાઈલ કોલ ડીટેઈલ તથા અંગત બાતમીદારો પાસેથી ખાનગી હકિકત મેળવી આ કામના આરોપી મનસુખભાઈ ગોકળભાઈ મા‚ જાતે ભરવાડ (ઉ.વ.૨૯), રહે.લખતર લક્ષ્મીપરા, તા લખતરવાળાને લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ