જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં વિશાળ દરિયા કિનારા આવેલો છે અને આ બંને જિલ્લાઓમાં ફિશિંગ કરવામાં આવી રહ્યું છે. એમાં નાની બોટને કેન્દ્ર સરકાર તરફથી રેશનકાર્ડ ઉપર જે 300 લિટર કેરોસીન મળતુ હતું. એ છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. માછીમારો તાકિદે આ કેરોસીન આપવા માંગ કરી રહ્યા છે. નાના બંદરો જેવા કે હર્ષદ, ઘોઘા, કોડીનાર, રૂપેણ ત્યાં વર્ષોથી માછીમારો રહે છે. એ લોકો 30 વર્ષથી રહેતા હોવાથી તો તેમને રેગ્યુલરાઇઝ કરી દેવા જોઇએ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત