જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં વિશાળ દરિયા કિનારા આવેલો છે અને આ બંને જિલ્લાઓમાં ફિશિંગ કરવામાં આવી રહ્યું છે. એમાં નાની બોટને કેન્દ્ર સરકાર તરફથી રેશનકાર્ડ ઉપર જે 300 લિટર કેરોસીન મળતુ હતું. એ છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. માછીમારો તાકિદે આ કેરોસીન આપવા માંગ કરી રહ્યા છે. નાના બંદરો જેવા કે હર્ષદ, ઘોઘા, કોડીનાર, રૂપેણ ત્યાં વર્ષોથી માછીમારો રહે છે. એ લોકો 30 વર્ષથી રહેતા હોવાથી તો તેમને રેગ્યુલરાઇઝ કરી દેવા જોઇએ.
Trending
- રાજકોટ જિલ્લાનાં 1 હજાર કરતાં વધુ મતદાન મથકો પર લાઈવ વોચ રાખતું વેબ કાસ્ટીંગ
- કેજરીવાલના જામીન બાબતે સુપ્રીમ કોર્ટમાં થઈ આ મહત્વની દલીલો
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ