ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. રણજીતસિંહ ઠાકુરના નિવાસ સ્થાને વિઘ્નહર્તાની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. લાલબાગના રાજાની પધરામણી થઇ છે. છેલ્લા રર વર્ષથી મુંબઇથી ખાસ ઇકોફ્રેન્કલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષ લાલ બાગના રાજાની પધરામણી કરાય છે. મુંબઇથી ખાસ તેઓના કાકા મધુકર એસ. ઠાકુર તેમજ ગુલાબસિંહ ઠાકુર ગણેશ મૂર્તિ તેમજ ડેકોરેશન ટ્રેન મારફતે લાવી તૈયાર કરે છે. રણજીતસિંહ ઠાકુર, રાહુલ ઠાકુર, દિવ્યરાજ ઠાકુર, જયદિપસિંહ ઠાકુર, ઉમેદસિંહ ઠાકુર, વૈશાલીબેન, જયશ્રીબેન, પ્રતિબા જાડેજા, કિરણભાઇ, રાજુલબેન દવે, ચાંદનીબા, નિધિબા, જીતેન્દ્રસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ જાડેજા, જગદીશભાઇ દવે, પ્રકાશભાઇ દવે, જીલબેન, નીકાંતા, ભાર્ગવી દવે દિકરી લાડકી મીરા વગેરે ગણપતિની આરાધના કરી રહ્યા છે.
Trending
- કેરળમાં સૌથી વધુ બેરોજગારી,દિલ્હીમાં સૌથી ઓછી
- માર્ગ સલામતી સંગીન બનાવવા માટે યોગ્ય વ્યક્તિને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તેવી વ્યવસ્થા જરૂરી
- મુન સ્પેશ એવન્યુના ફલેટ ધારકોનું બિલ્ડર વિરૂધ્ધ કાનુની જંગ છેડવાનું એલાન
- Hariom Atta and Spices ફૂડ્સ લિસ્ટિંગ થતા તેનું જબરદસ્ત માર્કેટ ડેબ્યૂ થયું….
- આજે પણ ભારતમાં 80%થી વધુ લોકો ‘જાત મહેનત’ ઉપર નિર્ભર
- ગરમીમાં રાહત આપવા પોલીસે ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટના શેડ બનાવ્યા
- જીટીયુના વિદ્યાર્થીઓએ ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં 24 મેડલ જીત્યા
- તમને પણ આડેધડ કે ઉભા રહીને પાણી પીવાની ટેવ છે..?