મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાત લઇને તેમને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાને ગુજરાતમાં આવી પડેલી આ કુદરતી આફતમાં કેન્દ્ર સરકારની જરૂરી તમામ મદદ-સહાયની ખાતરી મુખ્યમંત્રીને આપી હતી. વડાપ્રધાન આજે સાંજે ૪-૦૦ વાગે અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના હવાઇ નિરિક્ષણ માટે આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વડાપ્રધાનશ્રી સાથે આ નિરિક્ષણમાં જોડાવાના છે.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?