કોરોના મહામારીના કારણે લોકોની અવર-જવર ઉપર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. સિનેમા હોલ, હરવા-ફરવાના સ્થળો બંધ છે. રાજકોટવાસીઓ માટે ફરવા લાયક ગણાતું ઈશ્ર્વરીયા પણ અત્યારે બંધ છે પરંતુ મેઘરાજાએ મહેર કરતા ઈશ્ર્વરીયામાં ખીલી ઉઠેલુ કુદરતી સૌંદર્ય માણવાનો લહાવો નીતિ નિયમો હળવા થયા બાદ સહેલાણીઓને મળશે. અત્યારે ઈશ્ર્વરીયામાં ગોલ્ફ મેદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રંગીલી પ્રજા માટે દિવસ બાદનો દિવસ ખુબજ રંગીલા રહેશે. (અબતક ડ્રોન તસવીર)
Trending
- જીવલેણ દુર્ધટના બાદ સરકારનો એક જ તકીયા કલામ કડક તપાસના આદેશ
- ટીઆરપી ગેમ ઝોનના અગ્નીકાંડના મૃત્તકોને સૌરાષ્ટ્રભરમાં શ્રધ્ધાસુમન
- મુંદ્રા અદાણી બંદર પર સૌથી મોટું જહાંજ એમએસસી અન્ના લંગરાયું
- તમારે ગડબડ ગોટાળા જેવા અક્ષરો સુધારવા છે ? તો અપનાવો આ ટ્રીક
- તંત્રની નિષ્ફ્ળતાઓ જ માનવસર્જિત દુર્ઘટનાઓ નોતરી રહી છે
- નાની ગેરસમજને કારણે પોલીસે વેપારીને આરોપી ગણી લીધા: અંકુર શાંખલા
- કારમાં નંબર પ્લેટ શા માટે જરૂરી છે?
- શાહરુખ ખાન જેવી ભૂલ ન કરો! મુસાફરી કરતા પહેલા તમારી બેગમાં રાખો આ 6 વસ્તુઓ