લુધિયાણા: વાલ્મિકી સમાજની ભાવનાને ઠેંસ પહોચાડવાના એક કેસમાં લુધિયાણા કોર્ટે અભિનેત્રી રાખી સાવંતનું એરેસ્ટ વોરંટ ઈશ્યુ કર્યું છે. સોમવારે આ કેસમાં રાખીએ અદાલતમાં હાજર થવાનું હતુ પરંતુ મુંબઈથી તે લુધિયાણા કોર્ટમાં પહોચી ન હતી કોર્ટે તેની આગોતરા જામીન અરજી નકારી ધરપકડ વોરંટ ઈશ્યું કરી દીધું છે.જયુડિ. મેજીસ્ટ્રેટ વિશ્ર્વા ગુપ્તાએ આ કેસની સુનાવણી માટે આગામી તા.૬ સપ્ટેમ્બર મુકરર કરી છે.ઉલ્લેખનીય છે કે રાખી સાવંતએ એક ટોક શોમાં વાલ્મિકી વિશે વિવાદાસ્પદ વાત કરીને વાલ્મિકી સમાજની નારાજગી વહોરી લીધી હતી.
Trending
- બુધવારથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં ફેરફાર
- શું હરિયાણામાં ભાજપની સરકાર ધરાશાયી થઈ જશે?
- જેતપુર: તંત્રને ઉંધા માર્ગે ચડાવનાર “કાળીબેન” સામે ફરીયાદ નોંધાઈ
- તમે તમારા ઓફિસ ડેસ્ક પર આ 5 લો મેન્ટેનન્સ પ્લાન્ટ્સ રાખી શકો
- બાબરાના રહેવાસી યશકુમાર જાનીની ગુજરાતી ફિલ્મ ‘સમંદર’માં મહત્વની ભૂમિકા
- ટંકારા નજીક કારમાંથી 290 બોટલ દારૂ સાથે બેલડી ઝડપાય
- ગોંડલ : ત્રાકુડા ગામે યુવક-યુવતીનો આપધાત
- Arvind Kejriwal Bail : જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત