રાજુલા તાલુકાના વડલી તુલસીશ્યામના ટ્રસ્ટી અને આગેવાન સ્વ.દડુભાઈ ધાખડાના કાયમી સંભારણા સ્વરૂપે તેમના પુત્ર ભાજપના અગ્રણી અને યાર્ડના ડિરેકટર અને જાણિતા ઉધોગપતિ મનુભાઈ ધાખડા દ્વારા વડલી ગામે લાખોના ખર્ચે કલાત્મક પ્રવેશદ્વાર બનાવવામાં આવતા રાજુલા પંથકના અગ્રણીઓ, આહિર સમાજના આગેવાન ધુસાભાઈ જીંજાળા તથા માજી સરપંચ રાણીભાઈ, રવુભાઈ ખુમાણ, યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, હીરાભાઈ સોલંકી, માજી તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસ, માજી તાલુકા પંચાયતના પ્રમુખ હનુભાઈ ધાખડા તથા બાવકુભાઈ વાળાએ ભગીરથ સેવા કરનાર મનુભાઈ પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.
Trending
- નશાનો કાળો કારોબાર : સુરત SOG એ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો
- પરિણામ માટે ર7 દિવસનો ઇંતજાર: નેતાઓના જીવ અઘ્ધર
- અક્ષય તૃતીયા પર બનતા શુભ સંયોગથી આ રાશિના જાતકોને થશે લાભ
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ