ભારત સરકારના કેન્દ્રીય પોર્ટસ, શોપીંગ અને વોટરવેઝ (સ્વતંત્ર હવાલો) મંત્રી મનસુખભાઇ માંડવીયા તા.3 અને 4 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે ક્ધટેનર બિલ્ડીંગ યાર્ડની મુલાકાત લેશે. ઉપરાંત ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામનજીએ શીપ રિસાયકલીંગ ઉઘોગને આગામી પાંચ વર્ષમાં બમણી કરવાની જાહેરાત કરેલ છે. આ અંતર્ગત શીપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા આયોજીત શીપ રિસાયકલીંગ સેમીનારમાં પણ ઉ5સ્થિત રહેશે.તા. 4 ને રવિવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આયોજીત દાંડીયાત્રામાં નવસારી જિલ્લામાં ઉ5સ્થિત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ