ધોરાજીના જેતપૂર રોડ પર અતુલ સોલ્વન્ટની સામે આવે રામેશ્ર્વર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી હતી આગની જાણ થતા ધોરાજી નગરપાલીકાના બે ફાયરની ગાડી તથા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાયોકાલ બનાવતી કંપનીમાં લાગેલ આગના બનાવમાં અંદાજીત પાંચથી છ લાખનું નુકશાન થયું હતુ.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ