પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સુશીલાબાઈ મ.સ. ઠાણા-4 ગીતગુર્જરીથી તા.4ને સોમવારે 9 કલાકે વિહાર કરીને જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર 9.30 કલાકે પ્રવેશ, પૂ. હસુતાબાઈ મ.સા., પૂ હર્ષિદાબાઈ મ.સ. તા.4ના વૈશાલીનગરથી વિહાર કરી 8.40 કલાકે ગીતગુર્જરી ઉપાશ્રયે પ્રવેશ કરેલ છે. વિમલનાથ ઉપાશ્રયે (ગોપાલચોક) તા.8ને શુક્રવારે પૂ. નીલમબાઈ મ.સ., પૂ. પ્રમીલાબાઈ મ.સ. નો પ્રવેશ યોજાશે.
તા.9ને શનિવારે સવારે 8 કલાકે કોલસાવાડી સર્કલ ખાતે સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમૂનિ મ.સા.નું જંકશન પ્લોટ સંઘ દ્વારા સ્વાગત અને 8.30 કલાકે ચાતુર્માસ પ્રવેશ મરીબેન દુર્લભજી વિરાણી ઉપાશ્રટે યોજાયેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત