ગિરગઢડા તાલુકાના ખિલાવડ ગામની સીમમાં ગુંદલા જતા રોડપર નહેર પાસે આવેલ પોપટભાઈ જસમતભાઈ હિરપરા ની વાડીના ધાબા ઉપર પાથડા સિંહોનું ગ્રૂપ બેથુહતું ત્યારે અંદાજીત 6 વર્ષ નો એક સિંહ અકસ્માતે કૂવામાં પડીગયેલ અને કુવાની એક ભેખડ ઉપર બેચી જતા આજે બપોરે વાડીનો ભાગ્યો કુવાપાસે થી પસાર થતા કુવામાંથી સિંહનો અવાજ આવતા જોતા ભેખડમાં એક સિંહ નઝર આવતા તુરત વાડીમાલિક ને જાણ કરતા વાડીમાલિકે સરપંચ ને જાણ કરતા સરપચે જસાધાર રેજની કચેરી એ જાણ કરતા આર. એફ. ઓ. અને રેકયું ટીમનો 15 થી વધારે નો સ્ટાફ પાંજરું લહી ઘટના સ્થળ ઉપર કૂવામાં દોરડું નાખી સિંહ ને બાંધી બહાર કાઢી સલામત રીતે પાંજરામાં પુરી જીવ બચાવ્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટર માં ખસેડેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત