Abtak Media Google News

ન્યાયીક વળતર માટે ગ્રાહક અદાલતમાં કાર્યવતની જાહેરાત

મોરબી ઝુલતા પુલ દુધટનાના ભોગ બનનારા માટે પુરતુ વળતર અપાવવા માજી સાંસદ અને રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા દળના રામજીભાઇ માવાણીએ મોરબી મુકામે હોટલ મહેશમાં આયોજીત ગ્રાહક જાગૃતિ સેમીનારમાં કરેલ છે.

મોરબી સેમીનારના ગ્રાહક અદાલતોના સહ ન્યાયમૂર્તિ એમ.એસ. ભટ તથા ટી.જે. શાંખલા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મામલતદાર એચ.આર. સાંચલા, લાલજીભાઇ મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા, ડો. લહેરુ, મહેશભાઇ ભટ્ટ વગેરે મહાનુભાવો ઉ5સ્થિત રહેલ હતા.મોરબી દુર્ધટનાના મૃતકોના પરિવારજનો- ઇજા પામનારાઓને કાયદાકિય માર્ગદર્શન આપવા અને નુકશાની વળતર અપાવવાની કાર્યવાહી શરુ સંબંધે મોરબી મુકામે જાહેર કાર્યક્રમ યોજવા સંબંધેની તારીખ, સમય અને સ્થળ ટુંક સમયમાં જાહેર કરવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.