દેના બેંકના કાર્યકારી નિર્દેશક ડો. રાજેશકુમાર યદૂવંશી તા.ર૦ ના રોજ દેના બેંકના રાજકોટ ઝોનની મુલાકાત માટે આવ્યા હતા. તેઓએ ગ્રાહકો સાથે વાર્તાલાપ કયો હતો.તેમજ ગ્રાહકોને જણાવવામાં આવ્યું હતું કે, દેના બેંક દ્વારા આપવામાં આવતી હોમ લોન ૮.૨૫ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. જે બીજી બેંકોની સરખામણીમાં સૌથી સસ્તી છે. આ ઉપરાંત બેંકના રીટેલ લોન કાર્નિવલ દરમીયાન પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવી છે. તેમની સાથે ક્ષેત્રીય મહાપ્રબંધક (ગુજરાત) વીસ.એસ. ખીચી પણ ઉ૫સ્થિત હતા.ઉપરાંત ગ્રાહકોના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે આ કાર્નિવાલમાં અન્ય બેંકની ટેક ઓવર પણ કરવામાં આવી છે.
Trending
- હોમ લોન પર RBIના આંકડા ચોંકાવનારા…
- પૂર્વ બોયફ્રેન્ડ સમર્થ જુરેલની ટિપ્પણી પર ઈશા માલવીયાએ વળતો જવાબ આપ્યો
- અનેક પડકારો વચ્ચે કાલે મતદાનની ‘ટકાવારી’ ઉંચી જશે?
- નવસારીમાં લોકસભા ચૂંટણી પહેલાં 200 થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
- ઇવીએમ- વીવીપેટ લઈને ચૂંટણી સ્ટાફની મતદાન મથકો તરફ કુચ
- દરેક નૃત્યમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય ..!
- EDના રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડામાં કરોડો મળી આવ્યા
- અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી