રોજગાર સેવા મેળવવા હેતુથી જિલ્લા રોજગાર કચેરી-મોરબી દ્વારા નોંધાયેલા તેમજ ન નોંધાયેલા ઉમેદવારોને પોતાની શૈક્ષણિક તેમજ રોજગારલક્ષી કારકીર્દિને ઉજ્જવળ બનાવવા, સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન, સંરક્ષણદળોમાં જોડાવા માટેના અને એપ્રિલ-૨૦૧૮માં યોજાનાર અર્મીભરતી રેલી અન્વયે નિવાસી તાલીમવર્ગનું રજીસ્ટ્રેશન અને રોજગાર મેળા અંગેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવનાર હોય, આપ અને આપના મિત્રોને ઓરિએન્ટેશન વર્કશોપ(માર્ગદર્શન સેમિનાર)તા.૦૭/૦૨/૨૦૧૮ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા, આર્ટસ કોલેજ,નજરબાગ પાસે-મોરબી ખાતે યોજાનાર હોય, દરેક રોજગાર ઇચ્છુક ઉમેદવારોએ આ સેમિનારનો લાભ લેવા રોજગાર અધિકારીશ્રી-મોરબીની એક યાદી જણાવવામાં આવે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો મિત્રો સાથે આનંદ માણી શકશે તથા અચાનક કોઈ તક ઉભી થતી જણાશે
- કેરળમાં સૌથી વધુ બેરોજગારી,દિલ્હીમાં સૌથી ઓછી
- માર્ગ સલામતી સંગીન બનાવવા માટે યોગ્ય વ્યક્તિને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તેવી વ્યવસ્થા જરૂરી
- મુન સ્પેશ એવન્યુના ફલેટ ધારકોનું બિલ્ડર વિરૂધ્ધ કાનુની જંગ છેડવાનું એલાન
- Hariom Atta and Spices ફૂડ્સ લિસ્ટિંગ થતા તેનું જબરદસ્ત માર્કેટ ડેબ્યૂ થયું….
- આજે પણ ભારતમાં 80%થી વધુ લોકો ‘જાત મહેનત’ ઉપર નિર્ભર
- ગરમીમાં રાહત આપવા પોલીસે ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટના શેડ બનાવ્યા
- જીટીયુના વિદ્યાર્થીઓએ ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં 24 મેડલ જીત્યા