દ્વારકામાં ગઇકાલે અધિક માસના અંતિમ દિન એટલે કે અધિક અમાવસ્યાના શુભ અવસરે દ્વારકામાં અરબી સમુદ્ર વચ્ચે ચોતરફ સમુદ્રની અફાટ જળરાશિ વચ્ચે બિરાજતા અતિ પૌરાણિક શિવાલય ભડકેશ્ર્વર મહાદેવ મંદીર સાંજના સમયે મંદીરના પુજારી તેમજ સ્થાનીક શિવભકતો દ્વારા સાંજે પ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પુષ્પ શુંગાર મનોરથ તેમજ આંબા મનોરથનું ભવ્ય આયોજન કરેલ હતું. જેનો સ્થાનીક શિવભકતો તેમજ બહારગામથી પધારેલા ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લીધો હતો.
Trending
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ: સ્વચ્છતાનો અભાવ!!
- 60 વર્ષની મહિલાએ મિસ યુનિવર્સ બ્યુનોસ એરેસનો તાજ જીત્યો
- Volkswagenએ આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ કરી તેની નવી 7-સીટર ટેરોન SUV
- ચૈત્રી દનૈયા સોમવારથી શરૂ: ચોખ્ખું આકાશ, તિવ્ર તાપ રહે તો ચોમાસું સારૂ
- અમૂલ્ય જીવનનો કરુણ અંત : ફકત 24 કલાકમાં યુવતી સહીત ચાર લોકોએ મોત વ્હાલું કર્યું