Abtak Media Google News

દ્વારકામાં ગઇકાલે અધિક માસના અંતિમ દિન  એટલે કે અધિક અમાવસ્યાના શુભ અવસરે દ્વારકામાં અરબી સમુદ્ર વચ્ચે ચોતરફ સમુદ્રની અફાટ જળરાશિ વચ્ચે બિરાજતા અતિ પૌરાણિક શિવાલય ભડકેશ્ર્વર મહાદેવ મંદીર સાંજના સમયે મંદીરના પુજારી તેમજ સ્થાનીક શિવભકતો દ્વારા સાંજે પ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પુષ્પ શુંગાર મનોરથ તેમજ આંબા મનોરથનું ભવ્ય આયોજન કરેલ હતું. જેનો સ્થાનીક શિવભકતો તેમજ બહારગામથી પધારેલા ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.