Author: Abtak Media

વ્યકિત પર આવી પડેલા વિકટ સંજોગોનું સમાધાન એક માત્ર ‘સમય’ પાસે જ હોય છે: ઇતિહાસ અને સંભારણાઓને સંઘરીને બેઠેલો ‘સમય’ ધનથી પણ વધારે મુલ્યવાન છે ‘આ…

૫૬ના દુકાળ વખતે શંકરગીરી બાપુએ ઉપવાસ કર્યા’તાને વરસાદ આવ્યો હતો રાજકોટમાં ભકિતનગર સર્કલ પાસે આવેલ ધારેશ્ર્વર મહાદેવ ભકતજનોની આસ્થાનું મહાકેન્દ્ર છે ટ્રસ્ટ સંચાલિત આ મંદિરની સ્વચ્છતા…

માસ્ક નહી પહેરવા બદલ છેલ્લા બે દિવસમાં ૮૫૬ લોકો પાસેથી પેનલ્ટી વસૂલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને…

પગાર સહિત કર્મચારીઓના વિવિધ હિતોને રક્ષણ આપવા રજૂઆત રાજય સરકાર યાર્ડમાં વેપાર કરતા વેપારીઓ અને એજન્ટને ટીડીએસમાંથી મુકતી આપતા સમગ્ર રાજયના યાર્ડના કર્મચારીઓ પોતાના પગારથી માંડી…

ગોંડલ ના પ્રકૃતિ પ્રેમી અને સામાજિક સેવા કરતા હિતેશભાઈ દવે પરિવાર દ્વારા હોંગકોંગ ના દાતા  ગુલ બદલાણી ના આર્થિક સહયોગ થી ગોંડલ ના ગરીબ જરૂરિયાતવાળા બ્રહ્મ…

વાયા વિસાવદર થઇને પસાર થતો રોડ જર્જરિત હોવાથી નાની મોણપરી, દાદર, બરડીયાનો લોકો ત્રાહિમામ મેંદરડા- બગસરા રોડ હાલ સાવ બિસ્માર  હાલતમાં હોવાથી લોકોને ખુબ હાલાકી વેઠવી…

ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 25 ઓગસ્ટથી આ પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના…

ચોટીલા શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ કોરોના સંબંધી તંત્રની કામગીરી બાબતે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે  અસરગ્રસ્ત વિસ્તારમાં વહાલા-દવલાની નીતિ રાખવામાં આવતી હોવાના વેપારીઓનો…

કારણ વગર આંટાફેરાં કરતાં ૩૧ સામે કાર્યવાહી જામનગર શહેર તા જિલ્લામાં પોલીસે લોકડાઉન ભંગ કરી દુકાન ચાલુ રાખનાર ચાર વેપારી અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવતા છ…

મંદિરને ફેન્સીંગ દિવાલ અને રંગરોગાન કરતા શ્રધ્ધાળુઓમાં હર્ષની લાગણી શહેરના કોલેજચોક ભગવત ગાર્ડનમાં આવેલ અતિ પ્રાચીન એવાં શિતળામાતાનાં મંદિરને ફેન્સીંગ દિવાલ અને રંગરોગાન સાથે રિનોવેટ કરાતાં…