Browsing: Rajkot

દિદાર, નૂરાની કલેમાત બાદ ગોંડલમા મસ્જીદનું ઉદઘાટન, વાએઝ: કાલાવડ, જામનગર, વાંકાનેર, મોરબીમાં પધરામણી થશે: ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ગેસ્ટ તરીકે આમંત્રિત હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના…

કેન્દ્રીય કૃષિપ્રધાન ‚પાલા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ૧૦૦૦થી વધુ અગ્રણીઓ સંમેલનમાં હાજરી આપશે અનેકવિધ સેવાકાર્યોમાં પ્રવૃત સંસ્થા સમસ્ત મહાજને પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટીઓના સંમેલનનું અમદાવાદમાં…

યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કેસ ન થાય એવું ભાગ્યે જ બને: તંત્રની લાખ કોશિષ છતા સૌરાષ્ટ્રમાં પરીક્ષા ચોરીનું દુષણ યથાવત: કાયમી નિરાકરણ અનિવાર્ય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હોય…

ગોંડલ નાગરિક બેંક દ્વારા જપ-તપ તથા સુંદરકાંડના પાઠનું આયોજન ગોંડલ નગરીને કર્મભૂમિ બનાવી ગોંડલ શહેરને વિકાસની નૂતન બેંકના ચેરમેન ગોવિંદભાઈ દેસાઈની આવતીકાલે ૧૮મી માર્ચના રોજ સાતમી…

જેતપુરમાં  ઓશો જીવન ધ્યાન કેન્દ્ર ધ્વરા શિબિર નું આયોજન કરતા ધનરાજ ગિરી બાપુ  જેમાં આગામી ૨૦મીએ શિબિર નું આયોજન કરવામાં આવ્યુ જેમાં આ શિબિરમાં અમેરિકાના કેલીફોનિયા…