Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જતા પરિસ્થિતિની સમીક્ષા અને હવાઈ નિરીક્ષણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોર બાદ મુખ્યસચિવ જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને વેરાવળ- સોમનાથ પહોંચ્યા છે.ગીર ગઢડામાં બપોરથી વરસાદનો વિરામ થયો છે. એનડીઆરએફની ૩ ટીમ બચાવમાં હતી. ૨૫ જવાનોની વધુ એક ટીમ બોલાવવામાં આવી છે.

Advertisement

Whatsapp Image 2018 07 17 At 4.16.34 Pm

Whatsapp Image 2018 07 17 At 4.16.37 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.