ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જતા પરિસ્થિતિની સમીક્ષા અને હવાઈ નિરીક્ષણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોર બાદ મુખ્યસચિવ જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને વેરાવળ- સોમનાથ પહોંચ્યા છે.ગીર ગઢડામાં બપોરથી વરસાદનો વિરામ થયો છે. એનડીઆરએફની ૩ ટીમ બચાવમાં હતી. ૨૫ જવાનોની વધુ એક ટીમ બોલાવવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત