Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને મંત્રીમંડળના શપથવિધિ સમારોહની પુર્ણાહુતિ બાદ વિજયભાઇ અનેતેમની ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ ધોળાકુવા સ્વામીનારાયણ મંદીરની દર્શનાર્થે મુલાકાત લીધી હતી.

ત્યા ત:ઓએ ભગવાન સ્વામીનારાયણ સમક્ષ શિશ ઝુકાવીને આશિર્વાદ લીધા હતા. વિજયભાઇએ મંદીરનાં સ્વામીજી સાથે ગોષ્ઠી પણ કરી હતી. આ પ્રસંગે નીતીનભાઇ ભારદ્વાજની પણ હાજરી રહી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને નિહાળવવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.