Abtak Media Google News

સુરેન્દ્રનગરના તળાવના કિનારા ઉપર જગજાહેર સરકારી તંત્ર જોઈ શકે તેમ ભગવાન ગણેશજીની મૂર્તિઓ ખંડિત તથા હિન્દુઓના હૃદયમાં આઘાત લાગે તેવી સ્થિતિમાં પડેલી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પણ દુ:ખ સાથે લખી રહ્યો છું કે, તળાવના કિનારે ઘણા સમયથી હિંદુઓના લોકપ્રિય દેવતા શ્રીગણેશજીની મૂર્તિઓ ખંડિત અને કચરામાં પડેલી છે. તાત્કાલિક યોગ્ય સ્થળે વિસર્જન કરવા પગલા લેવા માંગ કરાઈ છે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.