Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Lifestyle»શું તમારે પણ માનસિક શાંતિ જોઈએ છે તો કરો આ આસન…
Lifestyle

શું તમારે પણ માનસિક શાંતિ જોઈએ છે તો કરો આ આસન…

By Abtak Media16/06/20172 Mins Read
Share Facebook Twitter WhatsApp
do-you-also-want-peace-of-mind-then-do-this-yoga
do-you-also-want-peace-of-mind-then-do-this-yoga
Share
Facebook Twitter WhatsApp

આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. એલોપથી મેડિકલ વિજ્ઞાન ‘એન્ટિડિપ્રેશન’ અથવા ‘મુડએલિવેટર્સ’ ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક આડઅસરો છે. માનસિક તાણના સંજોગોમાં આડઅસર વિનાનો અદ્‌ભુત ઇલાજ ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રમાંથી જ પ્રગટેલા યોગ-વિજ્ઞાનમાં છે.

માનસિક તાણ દૂર કરવા શવાસન, મકરાસન અને ધ્યાન જેવા આસાન કરવા જોઈએ : 

શવાસન :

આ આસન સાવ સહેલું છે. બે હાથ અને બે પગ સાધારણ પહોળા કરીને શબની જેમ ચત્તા સૂવું તેનું નામ શવાસન. શવાસનમાં મનનું નિયંત્રણ ખૂબ અગત્યનું છે. શબને જેમ કોઈ વિચાર હોતો નથી, કોઈ હલન-ચલન હોતું નથી, તેમ સમગ્ર શરીરમાંથી મનની વૃત્તિને ખેંચીને આત્મામાં સ્થિર કરવી. જાણે શ્વાસ ચાલતો જ ન હોય તેટલા ખૂબ ધીમા શ્વાસોચ્છ્‌વાસ સહજતાથી ચાલવા દેવા. આ દરમ્યાન મનમાં સ્વામિનારાયણ નામનું સ્મરણ કરી શકાય. તે સિવાય મનના વિચારો શૂન્ય થઈ જવા જોઈએ.

ALSO READ  સફળ લોકોની ફોલો કરવા જેવી આદતો

મકરાસન :

મકરાસન એટલે મગરની જેમ સૂવાની પ્રક્રિયા. આઆસનમાં માણસે બાળકની જેમ છાતીઅને પેટ પર ઊંધા સૂવાનું હોય છે. બાળઅવસ્થામાં માણસને કુદરતી રીતે આ મુદ્રામાં સૂવાની ટેવ હોય છે. પરંતુ મોટી ઉંમર થયા પછી તે ભૂલી જાય છે. બે હાથની સાંકળ બનાવીને તેના પર માથું ટેકવીને મકરાસનમાં સૂતાં સૂતાં હળવા શ્વાસોચ્છ્‌વાસ લેવાં. પાંચેક મિનિટ સુધી મકરાસન કરવાથી રિલેક્સેશન થશે.

ધ્યાન :

પ્રાણાયામ ધ્યાનનો પાયો છે. પ્રાણાયામ વિના અંદરની મન અને ઇન્દ્રિયો અંકુશમાં આવતી નથી. માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ એટલે માત્ર ઊંડા શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયા કરવાની છે. નાકની એક બાજુથી ઊંડો શ્વાસ લેવો અને બીજી બાજુથી શ્વાસ છોડવો. શક્ય હોય તો નાભી સુધી પહોંચે તેટલો ઊંડો શ્વાસ લેવો. આ પ્રક્રિયા દરમ્યાન શ્વાસને રોકવો નહીં. આ હળવા શ્વાસોચ્છ્‌વાસ દરમ્યાન નાડીઓ વગેરેને એકદમ ઢીલાં છોડવાં. આમ કરવાથી શરીર એકદમ હળવું થઈ જશે.
ત્રણ-ચાર મિનિટ શ્વાસોચ્છ્‌વાસની આ પ્રક્રિયા કર્યા બાદ હવે શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયાને સરળ બનાવી દો. પ્રયત્નપૂર્વક પ્રાણાયામના ઊંડા શ્વાસોચ્છ્‌વાસને બદલે હવે તેની મેળે થતા શ્વાસોચ્છ્‌વાસ ચાલવા દો. જાણે તમે શ્વાસોચ્છ્‌વાસ કરતા જ નથી તેટલું સહજ ચાલવા દો. આપોઆપ જે શ્વાસ આવશે તે શરીરની અંદરથી જ આવશે જે તમને તણાવથી મુક્ત કરશે.બે-ત્રણ મિનિટ આંખો મીંચીને શ્વાસોચ્છ્‌વાસ સહજ બન્યા પછી હવે થોડો સમય ધ્યાન માટે વિતાવો. ધ્યાનમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. જે વ્યક્તિ કે જે કારણે તમને ટેન્શન થતું કે થયું હોય તેને બિલકુલ યાદ ન કરો. તે વ્યક્તિનો ચહેરો પણ યાદ ન કરો. બીજા લોકોના દોષને પણ ભૂલી જાવ. તે વખતે માત્ર ભગવાન કે સંતની મૂર્તિ ચિત્તમાં ધરી હોય, તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. ટેન્શનની ગાડી પર આ ધ્યાન એક વિશિષ્ટ બ્રેકનું કામ કરે છે.

ALSO READ  સફેદ વાળ કાળા કરવા માટેનો રામબાણ ઉપાય

health tips lifestyle yoga
Share. Facebook Twitter WhatsApp
Previous Articleટાટા મોટર્સ ની નવી કાર નું આ વર્ષે થશે ભારતમાં લોંચિંગ…
Next Article જીએસટી: રાજકોટની કાપડ માર્કેટમાં અફડાતફડી
Abtak Media
  • Website

Related Posts

પાર્ટનરને કીધા વિના બહાર જવાથી 76 ટકા દંપતીઓને રોજ થાય છે ઝઘડા : સર્વે

21/09/2023

જિમ વિના ફિટ એન્ડ ફાઇન રહેવા ફોલો કરો આ ટિપ્સ

21/09/2023

મધ સ્વાસ્થ્ય માટે જડીબુટી સમાન

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.