Abtak Media Google News
  • ખાનગી બેન્કના કર્મચારીએ કર્યો આપઘાત

  • કામનું પ્રેસર હોવાથી આપઘાત કર્યો હોવાનું આવ્યું સામે

જૂનાગઢ સમાચાર

જૂનાગઢમાં ખાનગી બેન્કના કર્મચારીએ  આપઘાત કર્યાની ઘટના સામે આવી છે . બેંકમાં જ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું . સવારે સ્ટાફ બેંક આવતા મૃતદેહ લટકતો મળતા ચકચાર મચી હતી . પોલીસને જાણ થતાં  પોલીસ ઘટના સ્થળે પહોચી હતી . મૃતક સિયારામ પ્રસાદ 50 વર્ષના હતા . પોલીસ તપાસમાં સ્યુસાઈટ નોટ મળી છે . સ્યુસાઇડ નોટમાં અનેક વિગતો મળી છે . ઉપલા અધિકારીઓ દ્વારા અનેક ખાતાઓ સોપાયા હતા અને કામનું પ્રેસર હોવાથી  આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું હતું . પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે .

ચિરાગ રાજ્યગુરુ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.