Abtak Media Google News

મોરબી ની સિવીલ હોસ્પિટલ માં દાખલ થયેલ દર્દી ભગવાનજી શિવરાજ ઉ.વ.૪૫ નુ હોસ્પિટલ ની બહાર સવારે કોઇ ને જાણ કર્યા વગર ચા પીવા ગયા ત્યા ઢળી પડયા અને મોત નીપજયું હતું.

Advertisement

વકાનેર તાલુકા નાં ઢુવા ગામ ના વતની ભગવાનજી શિવરાજ ગઈ કાલે બપોર નાં સમયે હોસ્પિટલ માં ઇમરજન્સી વોર્ડ માં હતા દાખલ થયા હતા.

ભગવાનજી શિવરાજનું મોત હાર્ટએટેક આવી ગયાનુ પ્રાથમિક અનુમાન લગાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.