રોજગાર સેવા મેળવવા હેતુથી જિલ્લા રોજગાર કચેરી-મોરબી દ્વારા નોંધાયેલા તેમજ ન નોંધાયેલા ઉમેદવારોને પોતાની શૈક્ષણિક તેમજ રોજગારલક્ષી કારકીર્દિને ઉજ્જવળ બનાવવા, સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન, સંરક્ષણદળોમાં જોડાવા માટેના અને એપ્રિલ-૨૦૧૮માં યોજાનાર અર્મીભરતી રેલી અન્વયે નિવાસી તાલીમવર્ગનું રજીસ્ટ્રેશન અને રોજગાર મેળા અંગેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવનાર હોય, આપ અને આપના મિત્રોને ઓરિએન્ટેશન વર્કશોપ(માર્ગદર્શન સેમિનાર)તા.૦૭/૦૨/૨૦૧૮ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા, આર્ટસ કોલેજ,નજરબાગ પાસે-મોરબી ખાતે યોજાનાર હોય, દરેક રોજગાર ઇચ્છુક ઉમેદવારોએ આ સેમિનારનો લાભ લેવા રોજગાર અધિકારીશ્રી-મોરબીની એક યાદી જણાવવામાં આવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ