Browsing: chiefminister

મુખ્યમંત્રીને લોકાર્પણ માટે આમંત્રણ અપાશે, ખંઢેરી સ્ટેડિયમમાં 27મીએ યોજાનાર મેચમાં ટ્રાફિકનો પ્રશ્ર્ન ન સર્જાય તે માટે તંત્ર હરકતમાં રાજકોટના પ્રવેશ દ્વાર સમી માધાપર ચોકડીએ બ્રિજની કામગીરી…

પીએમજેએવાય યોજના અંતર્ગત ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને પગલે જી.એન.એ.ની દરખાસ્તને સરકારે સ્વીકારી આરોગ્યમંત્રી અને પીએમજેએવાય ટીમ સાથેની બેઠક બાદ તબીબોએ હડતાળ સમેટી ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોક્ટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ…

88 1692070864

ગુજરાતમાં આન, બાન, શાન સાથે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગરવુ, ગતિશીલ, ગુણવંતુ અને ગ્લોબલ ગુજરાતના 4ૠ માં હવે ગ્રીન ગ્રોથ સાથે ગુજરાત 5ૠ બનશે: ભૂપેન્દ્રભાઇ પટેલ…

સુરન્દ્રનગર શહેરના નવા બસ સ્ટેશન ક્યારે ખૂલ્લુ મુકાય તેનો અંત આવ્યો હોય તેવી વિગતો બહાર આવી છે. અને તા. 21 એપ્રિલને શુક્રવારે એસટી વિભાગના એમડી, જિલ્લા…

બાલાજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સફાઇ કરીને ધર્મસ્થાનો પરના સફાઇ અભિયાનનો કરાવ્યો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના મહેમાન બન્યા છે. તેઓના આજે રાજકોટમાં ભરચક્ક…

ભુપેન્દ્ર પટેલના આજના કાર્યક્રમો રદ,  સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ મુખ્યમંત્રીના સાસુનું આજરોજ અવસાન થયું છે. જેને પગલે મુખ્યમંત્રીએ પોતાના આજના તમામ કાર્યક્રમ રદ કરી…

ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સામે થતા સી.એમ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાની અઘ્યક્ષતામાં અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની…

માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે જેથી નાગરીકોને પારદર્શી રીતે કામગીરીનો ખ્યાલ આવી શકે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિસ્તારોમાં…

ભુજમાં સ્મૃતિવનના ઉદ્ઘાટનની તૈયારીઓ અંગે કરી સમીક્ષા આવતીકાલે તા.26ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનનું કરશે ઉદ્ઘાટન 26 જાન્યુઆરી, 2001ના દિવસે આવેલા ભૂકંપને ગુજરાત અને ખાસ કરીને…

એક કલાકનો રોડ શો બાદ ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં ભવ્ય કાર્યક્રમ, ત્યારબાદ બે સ્થળની વિઝીટ : ભરચકક કાર્યક્રમો પતાવી બપોરે 3 વાગ્યે સીએમ પરત જવા રવાના…